| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    કેમ છો ને કેમ નહીં, આપણને શું ફરક પડે છે?
 પૂછતાં તો પૂછી લીધું, પછી આપણને શું એની અસર પડે છે?
 વ્યવહાર એવો ખોખલો કર્યો, કરવા ખાતર કર્યો
 એ જીવે કે મરે, આખરે આપણને શું ફરક પડે છે
 ન ચિત્ત છે, ન કોઈ ચિંતા છે, ખાલી શબ્દોના ખેલ છે
 એવા આપણે કેવા બન્યા, ન કોઈની ફિકર કરતા રહ્યા
 આવા આપણે તો બન્યા, આમ આપણે તો ખોવાયા
  - ડો. હીરા
                 
                
                કેમ છો ને કેમ નહીં, આપણને શું ફરક પડે છે?
 પૂછતાં તો પૂછી લીધું, પછી આપણને શું એની અસર પડે છે?
 વ્યવહાર એવો ખોખલો કર્યો, કરવા ખાતર કર્યો
 એ જીવે કે મરે, આખરે આપણને શું ફરક પડે છે
 ન ચિત્ત છે, ન કોઈ ચિંતા છે, ખાલી શબ્દોના ખેલ છે
 એવા આપણે કેવા બન્યા, ન કોઈની ફિકર કરતા રહ્યા
 આવા આપણે તો બન્યા, આમ આપણે તો ખોવાયા
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |