| 
                  
                   
                
                    ભુંસાવાથી પણ યાદો ભૂંસાતી નથી;
 ભૂતકાળને કાંઈ ભૂંસાડાતો નથી.
 કેટલી પણ ઈચ્છા કોઈ માનવી કરે, એ થતું નથી;
 ભૂત-ભવિષ્ય કાંઈ ફરિયાદોથી લખાતું નથી.
  - ડો. હીરા
                 
                
                ભુંસાવાથી પણ યાદો ભૂંસાતી નથી;
 ભૂતકાળને કાંઈ ભૂંસાડાતો નથી.
 કેટલી પણ ઈચ્છા કોઈ માનવી કરે, એ થતું નથી;
 ભૂત-ભવિષ્ય કાંઈ ફરિયાદોથી લખાતું નથી.
                 
        
 
  
        - ડો. હીરા
                        
             |