| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    જમાનો આડોઅવળો જ હોય છે,
 વિકારો આડાઅવળા જ હોય છે,
 પોતાની જાતને નિર્મળ રાખવી,
 પોતાની જાતને જ સુધારવી,
 આ જ સાચી સાધના છે,
 આ જ સાચી મહેફિલ છે.
  - ડો. હીરા
                 
                
                જમાનો આડોઅવળો જ હોય છે,
 વિકારો આડાઅવળા જ હોય છે,
 પોતાની જાતને નિર્મળ રાખવી,
 પોતાની જાતને જ સુધારવી,
 આ જ સાચી સાધના છે,
 આ જ સાચી મહેફિલ છે.
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |