| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    દર્પણ આ જગનું જોવું હશે તો પરમાત્માંને પૂછવું પડશે
 હર પળ એનામાં રહવું હશે તો, એને બધું સોંપવું પડશે
 જ્ઞાન આ સમજવા માટે, પોતાની જાતને અર્પણ કરવી પડશે
 મંજિલ એની પ્રાપ્ત કરવા માટે, એના જેવું બનવું પડશે
  - ડો. હીરા
                 
                
                દર્પણ આ જગનું જોવું હશે તો પરમાત્માંને પૂછવું પડશે
 હર પળ એનામાં રહવું હશે તો, એને બધું સોંપવું પડશે
 જ્ઞાન આ સમજવા માટે, પોતાની જાતને અર્પણ કરવી પડશે
 મંજિલ એની પ્રાપ્ત કરવા માટે, એના જેવું બનવું પડશે
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |