Bhajan No. 5186 | Date: 25-Jul-20172017-07-25શું કહું હું મારી અવસ્થાની વાત, એ તો મને ખબર છે/bhajan/?title=shum-kahum-hum-mari-avasthani-vata-e-to-mane-khabara-chheશું કહું હું મારી અવસ્થાની વાત, એ તો મને ખબર છે

જે એ કહે એ કરું છું, બાકી મને શું ખબર છે

બોલાવે એ, ચલાવે એ, કાર્ય કરાવે એ, એનાથી વધારે શું જોઈએ

તૃપ્ત એનામાં રહું , એથી વધારે મને શું જોઈએ

હરવક્ત એનો અહેસાસ, હરવક્ત એનો સાથ

માર્ગદર્શન સ્વયંનો સંગાથ, એથી વધારે શું જોઈએ

ભુલાવી દે આ જગ સારું, મંજિલ છે મારી સાથ

જવાબદારી શું ખતમ થઈ, એની જ તો છે મારી રાહ

ન કોઈ બીજી ચાહ, ન કોઈ બીજી મંજિલ

બસ શરણું એનું અને માર્ગમાં મળે એની તો મહેફિલ

ક્યારે બનીશું સાચા સંગાથી, ક્યારે થઈ આ સાચી પ્રીત

મને તો એ મને ભુલાવી ગઈ, ક્યારે થઈ આ મધુર મીત



શું કહું હું મારી અવસ્થાની વાત, એ તો મને ખબર છે


Home » Bhajans » શું કહું હું મારી અવસ્થાની વાત, એ તો મને ખબર છે
  1. Home
  2. Bhajans
  3. શું કહું હું મારી અવસ્થાની વાત, એ તો મને ખબર છે

શું કહું હું મારી અવસ્થાની વાત, એ તો મને ખબર છે


View Original
Increase Font Decrease Font


શું કહું હું મારી અવસ્થાની વાત, એ તો મને ખબર છે

જે એ કહે એ કરું છું, બાકી મને શું ખબર છે

બોલાવે એ, ચલાવે એ, કાર્ય કરાવે એ, એનાથી વધારે શું જોઈએ

તૃપ્ત એનામાં રહું , એથી વધારે મને શું જોઈએ

હરવક્ત એનો અહેસાસ, હરવક્ત એનો સાથ

માર્ગદર્શન સ્વયંનો સંગાથ, એથી વધારે શું જોઈએ

ભુલાવી દે આ જગ સારું, મંજિલ છે મારી સાથ

જવાબદારી શું ખતમ થઈ, એની જ તો છે મારી રાહ

ન કોઈ બીજી ચાહ, ન કોઈ બીજી મંજિલ

બસ શરણું એનું અને માર્ગમાં મળે એની તો મહેફિલ

ક્યારે બનીશું સાચા સંગાથી, ક્યારે થઈ આ સાચી પ્રીત

મને તો એ મને ભુલાવી ગઈ, ક્યારે થઈ આ મધુર મીત




- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


śuṁ kahuṁ huṁ mārī avasthānī vāta, ē tō manē khabara chē

jē ē kahē ē karuṁ chuṁ, bākī manē śuṁ khabara chē

bōlāvē ē, calāvē ē, kārya karāvē ē, ēnāthī vadhārē śuṁ jōīē

tr̥pta ēnāmāṁ rahuṁ , ēthī vadhārē manē śuṁ jōīē

haravakta ēnō ahēsāsa, haravakta ēnō sātha

mārgadarśana svayaṁnō saṁgātha, ēthī vadhārē śuṁ jōīē

bhulāvī dē ā jaga sāruṁ, maṁjila chē mārī sātha

javābadārī śuṁ khatama thaī, ēnī ja tō chē mārī rāha

na kōī bījī cāha, na kōī bījī maṁjila

basa śaraṇuṁ ēnuṁ anē mārgamāṁ malē ēnī tō mahēphila

kyārē banīśuṁ sācā saṁgāthī, kyārē thaī ā sācī prīta

manē tō ē manē bhulāvī gaī, kyārē thaī ā madhura mīta

Previous
Previous Bhajan
વાસ્તવિકતાનું નિર્માણ એવું છે કે જે સમજાતું નથી
Next

Next Bhajan
ફેસલો તમારાં હાથમાં છે કે મારે શું કરવું જોઈએ
 
Previous
Previous Gujarati Bhajan
વાસ્તવિકતાનું નિર્માણ એવું છે કે જે સમજાતું નથી
Next

Next Gujarati Bhajan
ફેસલો તમારાં હાથમાં છે કે મારે શું કરવું જોઈએ
શું કહું હું મારી અવસ્થાની વાત, એ તો મને ખબર છે
First...12051206...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org