Bhajan No. 5219 | Date: 11-Oct-20152015-10-11જ્યાં મનમાં શાંતિ નથી, ત્યાં પ્રભુ દેખાતા નથી/bhajan/?title=jyam-manamam-shanti-nathi-tyam-prabhu-dekhata-nathiજ્યાં મનમાં શાંતિ નથી, ત્યાં પ્રભુ દેખાતા નથી

જ્યાં ડરમાં માનવી લોભી બને, ત્યાં સીધો રસ્તો દેખાતો નથી

જ્યાં બધુ ખોવાનો ભય લાગે, ત્યાં દુવિઘા અને અવિશ્વાસ જાગે

જ્યાં પોતાની જાતને ચાલાક ગણીયે, ત્યાં જ પોતાને આપણે છેતરીએ

જ્યાં પ્રભુ કૃપાની અવજ્ઞા કરીએ, ત્યાં કર્મોના બાંધ બાંધીયે

જ્યાં બુદ્ઘિ આપણીને પરમ સ્થાન આપીયે, ત્યાં જ પોતાના માટેનો ખાડો ખોદીએ

જ્યાં વાસનાને પ્રેમ ગણીયે, ત્યાં પ્રભુને આપણાથી દૂર કરીયે

જ્યાં બીજાના વ્યાવહારમાં ખામી ગોતીએ, ત્યાં જ અવિશ્વાસ સહુથી કરીએ


જ્યાં મનમાં શાંતિ નથી, ત્યાં પ્રભુ દેખાતા નથી


Home » Bhajans » જ્યાં મનમાં શાંતિ નથી, ત્યાં પ્રભુ દેખાતા નથી
  1. Home
  2. Bhajans
  3. જ્યાં મનમાં શાંતિ નથી, ત્યાં પ્રભુ દેખાતા નથી

જ્યાં મનમાં શાંતિ નથી, ત્યાં પ્રભુ દેખાતા નથી


View Original
Increase Font Decrease Font


જ્યાં મનમાં શાંતિ નથી, ત્યાં પ્રભુ દેખાતા નથી

જ્યાં ડરમાં માનવી લોભી બને, ત્યાં સીધો રસ્તો દેખાતો નથી

જ્યાં બધુ ખોવાનો ભય લાગે, ત્યાં દુવિઘા અને અવિશ્વાસ જાગે

જ્યાં પોતાની જાતને ચાલાક ગણીયે, ત્યાં જ પોતાને આપણે છેતરીએ

જ્યાં પ્રભુ કૃપાની અવજ્ઞા કરીએ, ત્યાં કર્મોના બાંધ બાંધીયે

જ્યાં બુદ્ઘિ આપણીને પરમ સ્થાન આપીયે, ત્યાં જ પોતાના માટેનો ખાડો ખોદીએ

જ્યાં વાસનાને પ્રેમ ગણીયે, ત્યાં પ્રભુને આપણાથી દૂર કરીયે

જ્યાં બીજાના વ્યાવહારમાં ખામી ગોતીએ, ત્યાં જ અવિશ્વાસ સહુથી કરીએ



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


jyāṁ manamāṁ śāṁti nathī, tyāṁ prabhu dēkhātā nathī

jyāṁ ḍaramāṁ mānavī lōbhī banē, tyāṁ sīdhō rastō dēkhātō nathī

jyāṁ badhu khōvānō bhaya lāgē, tyāṁ duvighā anē aviśvāsa jāgē

jyāṁ pōtānī jātanē cālāka gaṇīyē, tyāṁ ja pōtānē āpaṇē chētarīē

jyāṁ prabhu kr̥pānī avajñā karīē, tyāṁ karmōnā bāṁdha bāṁdhīyē

jyāṁ budghi āpaṇīnē parama sthāna āpīyē, tyāṁ ja pōtānā māṭēnō khāḍō khōdīē

jyāṁ vāsanānē prēma gaṇīyē, tyāṁ prabhunē āpaṇāthī dūra karīyē

jyāṁ bījānā vyāvahāramāṁ khāmī gōtīē, tyāṁ ja aviśvāsa sahuthī karīē

Previous
Previous Bhajan
એક સંતએ પ્રેમથી આવકારીયા, બીજાએ પથ્થર મારી બહાર ભગાડીયા
Next

Next Bhajan
પ્રેમમાં જે અચકાય છે, એ તો પ્રભુથી દૂર જાય છે
 
Previous
Previous Gujarati Bhajan
એક સંતએ પ્રેમથી આવકારીયા, બીજાએ પથ્થર મારી બહાર ભગાડીયા
Next

Next Gujarati Bhajan
પ્રેમમાં જે અચકાય છે, એ તો પ્રભુથી દૂર જાય છે
જ્યાં મનમાં શાંતિ નથી, ત્યાં પ્રભુ દેખાતા નથી
First...12371238...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org