Bhajan No. 5280 | Date: 25-Dec-20142014-12-25જીવ તો માત્ર જીવ છે, એના આવરણથી તો બધું છે/bhajan/?title=jiva-to-matra-jiva-chhe-ena-avaranathi-to-badhum-chheજીવ તો માત્ર જીવ છે, એના આવરણથી તો બધું છે

જીવ તો શૂન્ય છે, એના પહેરણથી તો બધું છે

પહેરણમાં તો મન છે, મનથી અહં છે, અહંથી કર્મો છે

મન જ્યાં ઊલટું થાય, ત્યાં તો નમ થાય, ત્યાં જ સમર્પણ છે

અહં એવો સૂક્ષ્મ છે, જેનું નિજને પણ ન જ્ઞાન થાય

અહંથી તો પહેચાન છે, પહેચાન વિના ખાલી શૂન્ય છે

મનથી તો વિકારો છે, મનથી તો ઇચ્છા છે, મન વિના કાંઈ નથી

મન જ તો ચંચળ છે, મન જ તો આડંબર છે, મન જ તો લાલસા છે

મન પર કાબૂ, એ જ જીવનની સફળતા છે, એ જ જીવનનો માર્ગ છે

પ્રભુની પ્રાર્થના પણ મનથી થાય, એનાથી મન પર વિજય થાય

સોચથી તો મન પ્રેરિત થાય, મનથી તો જીવ શૂન્ય થાય

મનને નમ બનાવો, પછી જ જીવનમાં આગળ વધો

મન ગમતું ન બનો, મનને ગમાડતું બનાવો

પોતાની ઓળખાણ પોતાને કરાવો, મન પર તો કાબૂ મેળવો


જીવ તો માત્ર જીવ છે, એના આવરણથી તો બધું છે


Home » Bhajans » જીવ તો માત્ર જીવ છે, એના આવરણથી તો બધું છે
  1. Home
  2. Bhajans
  3. જીવ તો માત્ર જીવ છે, એના આવરણથી તો બધું છે

જીવ તો માત્ર જીવ છે, એના આવરણથી તો બધું છે


View Original
Increase Font Decrease Font


જીવ તો માત્ર જીવ છે, એના આવરણથી તો બધું છે

જીવ તો શૂન્ય છે, એના પહેરણથી તો બધું છે

પહેરણમાં તો મન છે, મનથી અહં છે, અહંથી કર્મો છે

મન જ્યાં ઊલટું થાય, ત્યાં તો નમ થાય, ત્યાં જ સમર્પણ છે

અહં એવો સૂક્ષ્મ છે, જેનું નિજને પણ ન જ્ઞાન થાય

અહંથી તો પહેચાન છે, પહેચાન વિના ખાલી શૂન્ય છે

મનથી તો વિકારો છે, મનથી તો ઇચ્છા છે, મન વિના કાંઈ નથી

મન જ તો ચંચળ છે, મન જ તો આડંબર છે, મન જ તો લાલસા છે

મન પર કાબૂ, એ જ જીવનની સફળતા છે, એ જ જીવનનો માર્ગ છે

પ્રભુની પ્રાર્થના પણ મનથી થાય, એનાથી મન પર વિજય થાય

સોચથી તો મન પ્રેરિત થાય, મનથી તો જીવ શૂન્ય થાય

મનને નમ બનાવો, પછી જ જીવનમાં આગળ વધો

મન ગમતું ન બનો, મનને ગમાડતું બનાવો

પોતાની ઓળખાણ પોતાને કરાવો, મન પર તો કાબૂ મેળવો



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


jīva tō mātra jīva chē, ēnā āvaraṇathī tō badhuṁ chē

jīva tō śūnya chē, ēnā pahēraṇathī tō badhuṁ chē

pahēraṇamāṁ tō mana chē, manathī ahaṁ chē, ahaṁthī karmō chē

mana jyāṁ ūlaṭuṁ thāya, tyāṁ tō nama thāya, tyāṁ ja samarpaṇa chē

ahaṁ ēvō sūkṣma chē, jēnuṁ nijanē paṇa na jñāna thāya

ahaṁthī tō pahēcāna chē, pahēcāna vinā khālī śūnya chē

manathī tō vikārō chē, manathī tō icchā chē, mana vinā kāṁī nathī

mana ja tō caṁcala chē, mana ja tō āḍaṁbara chē, mana ja tō lālasā chē

mana para kābū, ē ja jīvananī saphalatā chē, ē ja jīvananō mārga chē

prabhunī prārthanā paṇa manathī thāya, ēnāthī mana para vijaya thāya

sōcathī tō mana prērita thāya, manathī tō jīva śūnya thāya

mananē nama banāvō, pachī ja jīvanamāṁ āgala vadhō

mana gamatuṁ na banō, mananē gamāḍatuṁ banāvō

pōtānī ōlakhāṇa pōtānē karāvō, mana para tō kābū mēlavō

Previous
Previous Bhajan
તેજ તારો પ્રકાશ કરે, અંતરનું અજવાળું કરે
Next

Next Bhajan
ફૂલો ધરાવો એવા ભાવોથી, કે હૈયામાં તારી મહેક આવે
 
Previous
Previous Gujarati Bhajan
તેજ તારો પ્રકાશ કરે, અંતરનું અજવાળું કરે
Next

Next Gujarati Bhajan
ફૂલો ધરાવો એવા ભાવોથી, કે હૈયામાં તારી મહેક આવે
જીવ તો માત્ર જીવ છે, એના આવરણથી તો બધું છે
First...12991300...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org