Bhajan No. 5268 | Date: 28-Mar-20202020-03-28જાગૃત અવસ્થાનું શું કામ છે? પ્રેમના શરણનું શું કામ છે?/bhajan/?title=jagrita-avasthanum-shum-kama-chhe-premana-sharananum-shum-kama-chheજાગૃત અવસ્થાનું શું કામ છે? પ્રેમના શરણનું શું કામ છે?

અગર એ કોઈની તકલીફ દૂર કરી ન શકે, અગર એ વાતાવરણને શુદ્ધ ન કરી શકે

શંકા મનમાં ન થાય, હૈરત દિલમાં ન જાગે,

અગર એ કાર્ય બધા પૂરા કરે, અગર એ મનની ઇચ્છા તૃપ્ત કરે

મહેફિલ પ્રેભુ તારી શું કામની?

અગર એ ભક્તને સાચવી ન શકે, અગર એ જીવનદાન આપી ન શકે

પ્રમાણ મારું શું કામનું? તારા બોલનું શું કામ?

અગર એ જીવન જવાડી ન શકે, અગર એ અમૃત વરસાવી ન શકે


જાગૃત અવસ્થાનું શું કામ છે? પ્રેમના શરણનું શું કામ છે?


Home » Bhajans » જાગૃત અવસ્થાનું શું કામ છે? પ્રેમના શરણનું શું કામ છે?
  1. Home
  2. Bhajans
  3. જાગૃત અવસ્થાનું શું કામ છે? પ્રેમના શરણનું શું કામ છે?

જાગૃત અવસ્થાનું શું કામ છે? પ્રેમના શરણનું શું કામ છે?


View Original
Increase Font Decrease Font


જાગૃત અવસ્થાનું શું કામ છે? પ્રેમના શરણનું શું કામ છે?

અગર એ કોઈની તકલીફ દૂર કરી ન શકે, અગર એ વાતાવરણને શુદ્ધ ન કરી શકે

શંકા મનમાં ન થાય, હૈરત દિલમાં ન જાગે,

અગર એ કાર્ય બધા પૂરા કરે, અગર એ મનની ઇચ્છા તૃપ્ત કરે

મહેફિલ પ્રેભુ તારી શું કામની?

અગર એ ભક્તને સાચવી ન શકે, અગર એ જીવનદાન આપી ન શકે

પ્રમાણ મારું શું કામનું? તારા બોલનું શું કામ?

અગર એ જીવન જવાડી ન શકે, અગર એ અમૃત વરસાવી ન શકે



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


jāgr̥ta avasthānuṁ śuṁ kāma chē? prēmanā śaraṇanuṁ śuṁ kāma chē?

agara ē kōīnī takalīpha dūra karī na śakē, agara ē vātāvaraṇanē śuddha na karī śakē

śaṁkā manamāṁ na thāya, hairata dilamāṁ na jāgē,

agara ē kārya badhā pūrā karē, agara ē mananī icchā tr̥pta karē

mahēphila prēbhu tārī śuṁ kāmanī?

agara ē bhaktanē sācavī na śakē, agara ē jīvanadāna āpī na śakē

pramāṇa māruṁ śuṁ kāmanuṁ? tārā bōlanuṁ śuṁ kāma?

agara ē jīvana javāḍī na śakē, agara ē amr̥ta varasāvī na śakē

Previous
Previous Bhajan
જીવાત્મા પરમાત્માને ઓળખી શક્તો નથી
Next

Next Bhajan
હું તારથી દૂર નથી, તું મારાથી વંચિત નથી
 
Previous
Previous Gujarati Bhajan
જીવાત્મા પરમાત્માને ઓળખી શક્તો નથી
Next

Next Gujarati Bhajan
હું તારથી દૂર નથી, તું મારાથી વંચિત નથી
જાગૃત અવસ્થાનું શું કામ છે? પ્રેમના શરણનું શું કામ છે?
First...12871288...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org