Bhakti

Para Talks » Articles » Bhakti

Bhakti


Date: 26-Sep-2016

Increase Font Decrease Font
ભક્તિની સાધના અને મનની અભિલાષા એવી છે જે ભલભલાને હલાવે છે. ક્યારેક ઇચ્છાઓ જાગે, ક્યારેક અહં પુકારે, ક્યારેક વિશ્વાસ ડગમગે, એ ખબર નથી. વાદવિવાદનો આ સંવાદ નથી, મૂર્ખતાની આ નિશાની નથી. અતૃપ્ત ઇચ્છાઓ પાછળ ક્યારેક ભાગીયે છીએ, એ ખબર નથી. ભક્તિનો અર્થ છે જે ભક્ત એ ઈશ્વર ના `ઈ’માં એકત્રિત થાય છે. ભક્તિ કરવાથી કરાતી નથી. ભક્તિ ઈશ્વર માટે જ્યારે પ્રેમ જાગે છે ત્યારે જ થાય છે. ઈશ્વર વગરની ભક્તિ નકામી છે, એ ખાલી એક ગાંડપણ છે, એક પ્રખર ઇચ્છા કોઈને પોતાના બનાવવા માટે છે. એ ઇચ્છાની પ્રભુને જરૂર નથી અને એ ગાંડપણની લોકોને ખબર નથી. It is only possessive and obsessive, not true.

- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.


Previous
Previous
Beej Mantra
Next
Next
Brahma Kamal
First...910...Last
ભક્તિની સાધના અને મનની અભિલાષા એવી છે જે ભલભલાને હલાવે છે. ક્યારેક ઇચ્છાઓ જાગે, ક્યારેક અહં પુકારે, ક્યારેક વિશ્વાસ ડગમગે, એ ખબર નથી. વાદવિવાદનો આ સંવાદ નથી, મૂર્ખતાની આ નિશાની નથી. અતૃપ્ત ઇચ્છાઓ પાછળ ક્યારેક ભાગીયે છીએ, એ ખબર નથી. ભક્તિનો અર્થ છે જે ભક્ત એ ઈશ્વર ના `ઈ’માં એકત્રિત થાય છે. ભક્તિ કરવાથી કરાતી નથી. ભક્તિ ઈશ્વર માટે જ્યારે પ્રેમ જાગે છે ત્યારે જ થાય છે. ઈશ્વર વગરની ભક્તિ નકામી છે, એ ખાલી એક ગાંડપણ છે, એક પ્રખર ઇચ્છા કોઈને પોતાના બનાવવા માટે છે. એ ઇચ્છાની પ્રભુને જરૂર નથી અને એ ગાંડપણની લોકોને ખબર નથી. It is only possessive and obsessive, not true. Bhakti 2016-09-26 https://www.myinnerkarma.org/articles/default.aspx?title=bhakti

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org