| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    વૈરાગ્ય શું છે, એ હજી મને સમજાતું નથી
 ઘર છોડી ભાગી જવું, એવા સાધુ મને ગમતા નથી
 કાર્યમુક્ત થવું, એ કોઈ વૈરાગ્ય નથી
 આળસને પ્રોત્સાહન આપવું, એ કોઈ વૈરાગ્ય નથી
  - ડો. હીરા
                 
                
                વૈરાગ્ય શું છે, એ હજી મને સમજાતું નથી
 ઘર છોડી ભાગી જવું, એવા સાધુ મને ગમતા નથી
 કાર્યમુક્ત થવું, એ કોઈ વૈરાગ્ય નથી
 આળસને પ્રોત્સાહન આપવું, એ કોઈ વૈરાગ્ય નથી
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |