| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    તીવ્ર ભાવોને ઝીલવા કઠિન છે,
 વિચારોને સાચવવા મુશ્કેલ છે,
 પ્રેમનો અસ્વીકાર કરવો નબળાઈ છે,
 ક્રૂરતા ઝીલવી એ કેવી લાચારી છે?
  - ડો. હીરા
                 
                
                તીવ્ર ભાવોને ઝીલવા કઠિન છે,
 વિચારોને સાચવવા મુશ્કેલ છે,
 પ્રેમનો અસ્વીકાર કરવો નબળાઈ છે,
 ક્રૂરતા ઝીલવી એ કેવી લાચારી છે?
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |