| 
                  
                   
                
                    સુશીલ દુનિયાની રીતે રહેવું, એ આવડતું  નથી;
 પ્રભુ તારા સ્મરણ વગર બીજું કાંઈ શિખાતું નથી;
 લોકોને ખુશ રાખવામાં ખામી રહી જ જાય છે;
 પ્રભુ તને ખુશ રાખવામાં સંતોષ મળી જાય છે.
  - ડો. હીરા
                 
                
                સુશીલ દુનિયાની રીતે રહેવું, એ આવડતું  નથી;
 પ્રભુ તારા સ્મરણ વગર બીજું કાંઈ શિખાતું નથી;
 લોકોને ખુશ રાખવામાં ખામી રહી જ જાય છે;
 પ્રભુ તને ખુશ રાખવામાં સંતોષ મળી જાય છે.
                 
        
 
  
        - ડો. હીરા
                        
             |