| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    સ્મશાનમાં જઈ શું કરશું, ત્યાં તો ભૂતોનો વાસ છે;
 જન્નતમાં જઈ શું કરશું, ત્યાં તો ખુદને ભુલાય છે;
 જન્મ લઈને શું કરશું, ત્યાં તો અગ્નિમાં જલાય છે;
 અહંમાં રહી શું કરશું, ત્યાં તો ખુદ જ છેતરાય છે;
 પ્રભુને મળીને એજ કરશું, જ્યાં એનામાં એક થવાય છે.
  - ડો. હીરા
                 
                
                સ્મશાનમાં જઈ શું કરશું, ત્યાં તો ભૂતોનો વાસ છે;
 જન્નતમાં જઈ શું કરશું, ત્યાં તો ખુદને ભુલાય છે;
 જન્મ લઈને શું કરશું, ત્યાં તો અગ્નિમાં જલાય છે;
 અહંમાં રહી શું કરશું, ત્યાં તો ખુદ જ છેતરાય છે;
 પ્રભુને મળીને એજ કરશું, જ્યાં એનામાં એક થવાય છે.
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |