|
|
Date: 20-Oct-2019
શું પામવું છે, એ પહેલા જાણી લઈએ
શું કરવું, છે એ પડેલા સમજી લઈએ
પછી રાહ આપોઆપ મળે છે
અને નિશ્ચલતા કાર્યોમાં ભળે છે
- ડો. હીરા
શું પામવું છે, એ પહેલા જાણી લઈએ
શું કરવું, છે એ પડેલા સમજી લઈએ
પછી રાહ આપોઆપ મળે છે
અને નિશ્ચલતા કાર્યોમાં ભળે છે
- ડો. હીરા
|
|