|
|
Date: 18-Mar-2022
સમર્પણ નથી કરવાનું હોતું, મનનું મંથન કરવાનું હોય છે પ્રેમ નથી કરવાનો હોતો, જીવન જીવવાનું હોય છે બાકી બધું તો આપોઆપ થાય છે, બાકી બધું તો ગુરુ કૃપાથી થાય છે એ જ સહજતા છે, એ જ સાચી ક્રિયા છે
- ડો. હીરા
સમર્પણ નથી કરવાનું હોતું, મનનું મંથન કરવાનું હોય છે પ્રેમ નથી કરવાનો હોતો, જીવન જીવવાનું હોય છે બાકી બધું તો આપોઆપ થાય છે, બાકી બધું તો ગુરુ કૃપાથી થાય છે એ જ સહજતા છે, એ જ સાચી ક્રિયા છે
- ડો. હીરા
|
|