| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    સાદું જીવન કે પછી સાધુજીવન, એ મહત્ત્વનું નથી;
 પામવું એને અને રહેવું એનામાં, એ મહત્ત્વનું છે.
 જ્ઞાનની ધારા સતત વહે, એ મહત્ત્વનું નથી;
 જે જ્ઞાન જીવનને તારે, એ મહત્ત્વનું છે.
  - ડો. હીરા
                 
                
                સાદું જીવન કે પછી સાધુજીવન, એ મહત્ત્વનું નથી;
 પામવું એને અને રહેવું એનામાં, એ મહત્ત્વનું છે.
 જ્ઞાનની ધારા સતત વહે, એ મહત્ત્વનું નથી;
 જે જ્ઞાન જીવનને તારે, એ મહત્ત્વનું છે.
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |