| 
                  
                   
                
                    મનોરંજનમાં કેમ ભગવાન દેખાતા નથી
 દુનિયાદારીની વાતોમાં કેમ ભગવાન દેખાતા નથી
 શું એ એમાં સામેલ નથી, શું એ એમાં રહેતા નથી
 તો પછી કેમ એ પરમ શાંતિ મળતી નથી
  - ડો. હીરા
                 
                
                મનોરંજનમાં કેમ ભગવાન દેખાતા નથી
 દુનિયાદારીની વાતોમાં કેમ ભગવાન દેખાતા નથી
 શું એ એમાં સામેલ નથી, શું એ એમાં રહેતા નથી
 તો પછી કેમ એ પરમ શાંતિ મળતી નથી
                 
        
 
  
        - ડો. હીરા
                        
             |