|
|
Date: 13-Aug-2017
મન બેકાબૂ બનશે, એવું કેમ ચાલશે?
મન આપણને ભોગવશે, એવું કેમ ચાલશે?
પોતાના મન પર કોઈ લગામ નથી, બીજાને શું સંભાળશું;
પોતાના વિચારો પર કોઈ કાબૂમાં નથી, બીજાને શું કાબૂમાં કરશું.
- ડો. હીરા
મન બેકાબૂ બનશે, એવું કેમ ચાલશે?
મન આપણને ભોગવશે, એવું કેમ ચાલશે?
પોતાના મન પર કોઈ લગામ નથી, બીજાને શું સંભાળશું;
પોતાના વિચારો પર કોઈ કાબૂમાં નથી, બીજાને શું કાબૂમાં કરશું.
- ડો. હીરા
|
|