| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    કોણ આવશે ને કોણ જશે, એ કોઈને ખબર નથી
 કોણ પામશે ને કોણ ખોશે, એ કોઈને ખબર નથી
 નિર્જીવ જીવન કોણ જીવશે, એ કોઈને ખબર નથી
 હત્યા અને મૃત્યુમાં કોણ પામશે, એ કોઈને ખબર નથી
  - ડો. હીરા
                 
                
                કોણ આવશે ને કોણ જશે, એ કોઈને ખબર નથી
 કોણ પામશે ને કોણ ખોશે, એ કોઈને ખબર નથી
 નિર્જીવ જીવન કોણ જીવશે, એ કોઈને ખબર નથી
 હત્યા અને મૃત્યુમાં કોણ પામશે, એ કોઈને ખબર નથી
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |