| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    જ્યાં જવાબદારીની વાત છે, ત્યાં પોતાનું નથી ચાલતું;
 જ્યાં ઈચ્છાની વાત છે, ત્યાં પ્રભુનું નથી કોઈ સાંભળતું;
 જ્યાં વિશ્વાસની વાત છે, ત્યાં કોઈ બદલી નથી શકતું;
 જ્યાં મનુષ્યની વાત છે, એને કોઈ સમજી નથી શકતું.
  - ડો. હીરા
                 
                
                જ્યાં જવાબદારીની વાત છે, ત્યાં પોતાનું નથી ચાલતું;
 જ્યાં ઈચ્છાની વાત છે, ત્યાં પ્રભુનું નથી કોઈ સાંભળતું;
 જ્યાં વિશ્વાસની વાત છે, ત્યાં કોઈ બદલી નથી શકતું;
 જ્યાં મનુષ્યની વાત છે, એને કોઈ સમજી નથી શકતું.
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |