| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    જે સમજાવું છું, શું એ અંતરમાં ઊતરે છે?
 જે કહું છું, શું એનાથી વેદના ઊભી થાય છે?
 ના થાય, તો હજી તમારી કચાશ છે
 એવી મંજિલની હજી તો તમને તલાશ છે
  - ડો. હીરા
                 
                
                જે સમજાવું છું, શું એ અંતરમાં ઊતરે છે?
 જે કહું છું, શું એનાથી વેદના ઊભી થાય છે?
 ના થાય, તો હજી તમારી કચાશ છે
 એવી મંજિલની હજી તો તમને તલાશ છે
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |