| 
                  
                   
                
                    જાગૃત મનને આજાગૃત વાતો ન શોભે
 દરિદ્રતામાં નિર્મળતા ન શોભે
 પ્રભુ તારા ચમત્કાર વગર કૃપા ન શોભે
 પ્રભુ તારા પ્રેમમાં, આળસ અને અંધકાર ન શોભે
  - ડો. હીરા
                 
                
                જાગૃત મનને આજાગૃત વાતો ન શોભે
 દરિદ્રતામાં નિર્મળતા ન શોભે
 પ્રભુ તારા ચમત્કાર વગર કૃપા ન શોભે
 પ્રભુ તારા પ્રેમમાં, આળસ અને અંધકાર ન શોભે
                 
        
 
  
        - ડો. હીરા
                        
             |