| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    હર એક જીવ સુખ પામે, એ જ ઈચ્છા છે;
 હર એક જિતે, એ જ મનોકામના છે;
 હર એક, એક થાય એ જ એક માત્ર સંકલ્પ છે;
 હર એકમાં પ્રેમ ઉજાગર થાય, એ જ સાચી લાગણી છે.
  - ડો. હીરા
                 
                
                હર એક જીવ સુખ પામે, એ જ ઈચ્છા છે;
 હર એક જિતે, એ જ મનોકામના છે;
 હર એક, એક થાય એ જ એક માત્ર સંકલ્પ છે;
 હર એકમાં પ્રેમ ઉજાગર થાય, એ જ સાચી લાગણી છે.
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |