|
|
Date: 02-Dec-2018
દિગંબર થઈને જીવશું, એનાથી શું થશે?
મન દિગંબર નહિ હોય, તો આવરણ તો એમને એમ રહેશે.
દિગંબરપણું શરીર સાથે નથી જોડાયેલું;
દિગંબર અંતરઆત્માની સાથે સંકળાયેલું છે.
- ડો. હીરા
દિગંબર થઈને જીવશું, એનાથી શું થશે?
મન દિગંબર નહિ હોય, તો આવરણ તો એમને એમ રહેશે.
દિગંબરપણું શરીર સાથે નથી જોડાયેલું;
દિગંબર અંતરઆત્માની સાથે સંકળાયેલું છે.
- ડો. હીરા
|
|