| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    ધ્યાનધર્મની વાતો શું કામની, અગર લોકો ન બદલે;
 વિશ્વાસ પ્રભુનો શું કામનો, અગર શ્વાસમાં એને યાદ ન કરીએ;
 આ જગ મારા શું કામનું, અગર ઈતિહાસ ન સમજે;
 આ વ્યવહાર શું કામનો, અગર માનવતા એ ન સમજે.
  - ડો. હીરા
                 
                
                ધ્યાનધર્મની વાતો શું કામની, અગર લોકો ન બદલે;
 વિશ્વાસ પ્રભુનો શું કામનો, અગર શ્વાસમાં એને યાદ ન કરીએ;
 આ જગ મારા શું કામનું, અગર ઈતિહાસ ન સમજે;
 આ વ્યવહાર શું કામનો, અગર માનવતા એ ન સમજે.
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |