| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    અવ્યક્ત ભાવો સંભળાતા નથી,
 વિચારોની મહેફિલ રોકાતી નથી,
 નિડર થઈ જીવવું એ આવડતું નથી,
 મંજિલે પહોંચ્યા પછી પણ મંજિલની ખબર નથી.
  - ડો. હીરા
                 
                
                અવ્યક્ત ભાવો સંભળાતા નથી,
 વિચારોની મહેફિલ રોકાતી નથી,
 નિડર થઈ જીવવું એ આવડતું નથી,
 મંજિલે પહોંચ્યા પછી પણ મંજિલની ખબર નથી.
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |